ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલામાં શહીદ જવાનોને PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલી - pulwama-attack-anniversary-pm-pays-tribute-to-slain-crpf-personnel

આજે પુલવામા હુમલામાં શહીદ 40 જવાનોની પહેલી પુણ્યતિથી છે. રાજકીય નેતાઓ સહિત અનેક લોકો સોશિયલ મીડિઆ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યાં છે. ત્યારે PM મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

PM pays tribute
PM pays tribute

By

Published : Feb 14, 2020, 11:43 AM IST

નવી દિલ્હીઃ પુલવામાં હુમલાનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે હુમલામાં શહીદ જવાનોને અનેક રાજકીય નેતાઓ શ્રંદ્ધાંજલી અર્પી રહ્યાં છે. PM મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આજે 14 ફેબ્રુઆઆરી એ માત્ર પ્રેમનો દિવસ નહીં... પણ શહાદત, ત્યાગ અને બલિદાનનો પણ દિવસ છે. આજથી એક વર્ષ પહેલા આ દિવસે પુલવામા હુમલો થયો થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. જેથી આજે અનેક અનેક રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યાં છે. PM મોદીએ પણ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

PM મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, "દેશનું સુરક્ષા માટે જીવ હોમનાર જવાન ત્યાગને હું ક્યારેય નહીં ભૂલું" આમ, દિગ્ગજ નેતઓ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details