ગુજરાત

gujarat

પ્રિયંકાનો મોદી સરકાર પર વાર, 'પાંચ વર્ષમાં 3 કરોડ લોકો બેરોજગાર'

By

Published : Jan 27, 2020, 12:51 PM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે, દેશમાં 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર થયા છે. તેમ છતા પણ સરકાર નોકરીની વાત કરતી નથી.

પાંચ વર્ષમાં 3 કરોડ લોકો થયા બેરોજગાર : પ્રિયંકા ગાંધી
પાંચ વર્ષમાં 3 કરોડ લોકો થયા બેરોજગાર : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નોકરીના મુદ્દા પર સરકાર કેમ વાત નથી કરતી? તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર થયા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, સરકારે નોકરી દેવાની વાત કરી હતી, પરંતુ દેશમાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર છે. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, મોટા મોટા નામો અને વિજ્ઞાનપનોનું પરિણામ છે કે, 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર છે.સ રકાર પાસે આનો જવાબ ન હોવાના કરાણે તે નોકરીના મુદ્દા પર ચર્ચા નથી કરતી.

ABOUT THE AUTHOR

...view details