રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દયા અરજી પર ફરી વિચાર કરવામાં આવશે. આવી ઘટનાઓ જે પોસ્કો એક્ટના અંતર્ગત થાય છે, તેમણે દયા અરજીના અધિકારથી વંચિત કરવામાં આવે. તેમણે આ પ્રકારના અધિકારોની જરૂર નથી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દયા અરજી પર ફરી વિચાર કરવામાં આવશે. આવી ઘટનાઓ જે પોસ્કો એક્ટના અંતર્ગત થાય છે, તેમણે દયા અરજીના અધિકારથી વંચિત કરવામાં આવે. તેમણે આ પ્રકારના અધિકારોની જરૂર નથી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ આપણી સંસદ પર આધાર રાખે છે. તેથી જ બંધારણમાં સંશોધનની જરૂર છે. તે દિશમાં આગળ વિચાર કરવામાં આવશે.