ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં... - Kashi

લખનઉ: વડાપ્રધાન મોદી ઐતિહાસિક જીત બાદ રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. માતા હિરા બાના આર્શિવાદ પણ લીધા હતા. ત્યારે સોમવારે PM મોદી વારાણસી પહોંચી ગયા છે. આ તકે યોગી આદિત્યનાથ અને અમીત શાહે PM મોદીનું સ્વાગત કર્યું હતું.

ANI

By

Published : May 27, 2019, 7:21 AM IST

Updated : May 27, 2019, 11:00 AM IST

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર દેશમાં મોદી લહેર છવાઇ છે. ત્યારે સોમવારના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે.

ઐતિહાસિક જીત બાદ PM મોદી પ્રથમ વાર કાશી જશે. PM મોદી લગભગ 10 વાગ્યે કાશી વિશ્વનાથના દર્શન કરશે. જે બાદ મોદી દીનદયાલ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓનું સમ્મેલન કરશે. આ સમ્મેલન 11 થી 12 સુધી થશે. વડાપ્રધાન મોદી 12.30 કલાકે વારાણસીથી દિલ્હી માટે રવાના થશે.

Last Updated : May 27, 2019, 11:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details