ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં કર્યુ સંબોધન - University Of Mysore

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન સમારોહ કાર્યક્રમમાં સંબોધન કર્યુ છે.

પ્રથમ યુનિવર્સિટી
પ્રથમ યુનિવર્સિટી

By

Published : Oct 19, 2020, 9:46 AM IST

Updated : Oct 19, 2020, 12:17 PM IST

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસુર યુનિવર્સિટીના કાર્યક્રમનું સંબોધન કર્યુ છે. આપને જણાવી દઈએ કે, મૈસૂરના કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓ સાથે આ ક્રાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહમાં ઓનલાઈન જોડાયા હતાં.

મૈસુર યુનિવર્સિટીની સ્થાપના 27 જુલાઈ, 1916ના રોજ થઈ હતી. તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હતી.

Last Updated : Oct 19, 2020, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details