ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી અને અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

અમદાવાદ: PM નરેન્દ્ર મોદીએ જંગી બહુમતી જીત મેળવ્યા બાદ પ્રથમ વાર પોતાના સ્વદેશ આવ્યા હતા. ત્યારે તેમને આવકારવા માટે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ પર એકઠા થયા હતા.

By

Published : May 27, 2019, 1:56 AM IST

PM મોદી અને અમિત શાહએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

લોકો જય હિન્દ અને મોદીના નામની બૂમો પડતા હતા. વડાપ્રધાન નરેદ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો સાથે ગુજરાતના CM વિજ્ય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણી પણ હાજર રહ્યા હતા. PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

PM મોદી અને અમિત શાહએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ABOUT THE AUTHOR

...view details