કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે,અમિત બાલિયાને દિલ્હીના લોકોની સેવા કરતા પોતાની જાન ન્યોછાવર કરી છે. જેથી દિલ્હી સરકાર તેમના પરિવારને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય આપશે. અમે સમાજ તરીકે આટલું જ કરી શકીએ છીએ.
દિલ્લી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઈટરના પરિવારને 1 કરોડની સહાય - બાલિયાનના પરિવાર
નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીરાગઢી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઇટરના કર્મી અમિત કુમાર બાલિયાનના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.
![દિલ્લી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઈટરના પરિવારને 1 કરોડની સહાય દિલ્લી સરકાર મૃત ફાયર ફાઇટરના કર્મીના પરિવારને આપશે રૂપિયા 1 કરોડાની સહાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5577881-thumbnail-3x2-sssss.jpg)
દિલ્લી સરકાર મૃત ફાયર ફાઇટરના કર્મીના પરિવારને આપશે રૂપિયા 1 કરોડની સહાય
બાલિયાનની કારખાનાના કાટમાળમાં દબાવાથી મોત થયું હતું.