નવી દિલ્હી : નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય આરોપીઓને સંદર્ભે આજે નવું ડેથ વોંરટ રજૂ કર્યુ છે. આ ઘટનાની સુનાવણી હવે સોમવારે થશે.
નિર્ભયા કેસ: કોર્ટ વોરંટ ઈસ્યુ ન કરી શકી, આગામી સુનાવણી સોમવારે - નિર્ભયા કેસમાં આરોપીઓ
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ગુરુવારે પણ નિર્ભયાના આરોપીઓ સામે ડેથ વોરંટ રજૂ ન કરી શકી. હવે આગામી સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
![નિર્ભયા કેસ: કોર્ટ વોરંટ ઈસ્યુ ન કરી શકી, આગામી સુનાવણી સોમવારે nirbhaya-court-appoints-lawyer-for-death-row-convict-to-hear-plea-for-fresh-warrant-on-monday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6062407-thumbnail-3x2-hd.jpg)
nirbhaya-court-appoints-lawyer-for-death-row-convict-to-hear-plea-for-fresh-warrant-on-monday
જજે ઑર્ડરમાં લખાવ્યું કે, એડવોકેટ રવિ ફાજીને પવન ગુપ્તાના વકીલ તરીકે નિમણૂક કરવામાં આવે છે. તેમણે આ કેસની તૈયારી માટે કેટલોક સમય જોઈશે.
સુપ્રીમ કોર્ટના ઓર્ડરની રાહ જુવાશે, જજે નિર્ભયાની માંને કહ્યું, આપણે કાયદાનું સન્માન કરવું પડશે. આપણે કાયદાથી ભાગતા નથી. તમે હિંમત રાખો.