ગુજરાત

gujarat

By

Published : Jan 24, 2020, 8:03 AM IST

ETV Bharat / bharat

નિર્ભયા કેસ : ગુનેગારોને ફાંસી અપાવવા માટે 38 દિવસથી કરવામાં આવી રહી છે કેન્ડલ માર્ચ

દિલ્હી અક્ષરધામ ઓપાર્ટમેન્ટમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવવા માટે 16 ડિસેમ્બરથી કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે. 38 દિવસ પુર્ણ થયા છે, પરંતુ હજુ સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી મળી નથી. આ અભિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેનાર નિર્ભયાની માતાના નેતૃત્વમાં સોસાયટીના મહાસચિવ ગોમતી મટ્ટૂ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

etv bharat
etv bharat

નવી દિલ્હી : રાજધાની દિલ્હી સ્થિત દ્વારકાના અક્ષરધામ ઓપાર્ટમેન્ટમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવવા માટે 16 ડિસેમ્બરથી કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે. પરંતુ, હજુ સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી મળી નથી કે નિર્ભયાના ગુનેગારોની કોર્ટની કાર્યવાહી પુર્ણ થઈ નથી. જેના પગલે અક્ષરધામ ઓપાર્ટમેન્ટના ગેટ નંબર-1 પર એપાર્ટમેન્ટવાસીઓ નિર્ભયા માટે કેન્ડલ માર્ચ કરી ગુનેગારોને ફાંસીએ લટકાવવાની માગ કરી રહ્યા છે.

આ અભિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેનારી નિર્ભયાની માતાના નેતૃત્વમાં સોસાયટીની મહાસચિવ ગોમતી મટ્ટૂ દ્રારા ચલાવવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details