નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિકાયોને નિર્દશ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં ભૂકંપ વિરોધી ઇમારતો વિરૂધ પગલા લેવામાં આવ્યાં છે. ચીફ જજ ડી.એન.પટેલની અધ્યક્ષતામાં દિલ્હી સરકાર અને નગર નિકાયોને પણ પુછવામાં આવ્યુ કે, ભૂકંપ વિરાધી દિશા નિર્દેશનો ના પાલન કરવા વાળા ભવનોએ કાર્યવાહી કરી છે..
18 જૂન ના દિવસે કોર્ટમાં દિલ્હી સરકાર અને સિવિક એજન્સીઓ પર નારાજગી વ્યકત કરતા કહ્યુ હતુ કે,તેમના પર તાત્કાલિક પગલા લેવામાં આવશે. કોર્ટે દિલ્હી સરકાર અને સિવિક એજન્સીઓ પર નિર્દશ કર્યો કે, પોત પોતાની ઇમારતો પર કામ કરે અને જરૂરી પગલા લે. 9 જૂને હાઇકાર્ટે દિલ્હી સરકાર શહેરની બધી ઓથોરીટીને પુછયુ હતુ. કે, તેમને ભૂકંપ જેવી પરિસ્થીતીમાં કેવી યોજના બનાવી છે અને તેને ક્યારે લાગુ કરવામાં આવશે..