આ ફેરફારમાં ખાસ રીતે જોઇએ તો નવજોત સિદ્ધના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફક્ત 4 પ્રધાનો સિવાય બધા જ નેતાના મંત્રાલય પણ બદલવામાં આવ્યા છે. જેમાં સિદ્ધુને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
પંજાબમાં રાજનૈતિક લડાઈ શરૂ, અમરિંદરે સિદ્ધુનું બદલ્યું મંત્રાલય - Amrinder singh
ન્યૂઝ ડેસ્કઃ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ આજે પંજાબમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નવજોત સિદ્ધુ સામેલ થયા ન હતા અને થોડા સમય બાદ કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રાલયમાં ફેરફાર કરવાની વાત સામે આવી છે.
![પંજાબમાં રાજનૈતિક લડાઈ શરૂ, અમરિંદરે સિદ્ધુનું બદલ્યું મંત્રાલય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3490284-thumbnail-3x2-ooo.jpg)
departnment
કેપ્ટન અમરિંદર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મંત્રાલયમાં કરેલા ફેરફારનું લીસ્ટ જાહેર કર્યું છે. સાથે જ તેમણે બધાજ પ્રધાનોને શુભકામના પાઠવી પંજાબના લોકોની સેવા કરવા જણાવ્યું છે.