ગુજરાત

gujarat

By

Published : Jun 4, 2019, 8:10 AM IST

Updated : Jun 4, 2019, 2:29 PM IST

ETV Bharat / bharat

કશ્મીર સમસ્યાના સમાધાન માટે PAKને પણ સામેલ કરોઃ મહેબૂબા મુફતી

શ્રીનગરઃ પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પણ એક પક્ષ ગણાવ્યો છે. મુફ્તીએ આ મુદ્દાને ઉકેલવા માટે પડોશી દેશને પણ સામેલ કરવાની વકાલત કરી છે.

jk

તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર સમસ્યાના ઝડપી ઉકેલ માટે વંશવાદનો સહારો લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ તેમની સ્પષ્ટતા નથી.

સૌજન્ય ANI

તેમણે કહ્યું કે, ‘1947થી તમામ સરકાર કાશ્મીરને સુરક્ષાના દષ્ટિકોણથી જોતી રહી છે. આ એક રાજનૈતિક સમસ્યા છે અને પાકિસ્તાન સહિત બધા પક્ષોને સામેલ કરતા કહ્યું કે, આ મામલે રાજનૈતિક હલની જરૂર છે.

આ પહેલા શાહે નવી દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી જ્યા તેમને જમ્મુ-કાશ્મિરની સ્થિતિથી પણ અવગત કરવામાં આવ્યા હતા.

Last Updated : Jun 4, 2019, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details