ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતાએ મારી પલ્ટી, PM મોદીના શપથ સમારોહમાં સામેલ નહી થાય

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પોતાના નિવેદન પર પલ્ટી મારી છે. તેમણે PM મોદીના શપથ સમારોહમાં સામેલ થવાની વાત હવે નકારી છે.

By

Published : May 29, 2019, 3:00 PM IST

Violence

મમતાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, "હું ઔપચારીક આમંત્રણનો ભંગ કરવા નહોતી માનતી તે કારણે હું PM મોદીના શપથ સમારોહમાં હાજરી આપવાની હતી, પરંતુ મને જાણવા મળ્યુ છે કે BJP એ 54 કાર્યકર્તાઓની મોતની જવાબદારી બંગાળમાં થયેલી હિંસાને ગણાવી રહી છે. આ એક રાજકીય ષડયંત્ર છે. "

મમતા બેનર્જીનું ટ્વીટ

આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે PMના સમારોહમાં જવાની ના પાડી દીધી છે. સાથે જ BJPના આ દાવાને પણ ખોટો ગણાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details