ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસાઃ મમતા બેનર્જીએ લખી કવિતા, 'શું આ લોકતંત્રનો અંત છે?' - mamata banerjee NEWS

દિલ્હીમાં થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હિંસાની નિંદા કરીને એક કવિતા લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "એક ઓઝલ હુએ પત્તે કી ખોજ, બંદૂક કી નોક પર દેશ મેં ઉફાન લેતા એક તૂફાન, શાંત રહને વાલે દેશ કા હિંસક હો જાના, ક્યા યહ લોકતંત્ર કા અંત હૈ?"

mamata banerjee
mamata banerjee

By

Published : Feb 27, 2020, 1:58 PM IST

કોલકતાઃ પશ્રિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી અને એક કવિતા લખી હતી. આ કવિતા દ્વારા તેમણે તોડફોડ અને આગની ઘટનાઓનો જવાબ માંગ્યો છે.

બુધવારે પશ્રિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીમાં લોકોને શાંતિ તેમજ ભાઇચારા જાળવવા અપીલ કરી હતી અને કહ્યું કે કોઇપણ લોહિયાળ ઇચ્છતા નથી.

તેમણે લખ્યું કે,"એક ઓઝલ હુએ પત્તે કી ખોજ, બંદૂક કી નોક પર દેશ મેં ઉફાન લેતા એક તૂફાન, શાંત રહને વાલે દેશ કા હિંસક હો જાના, ક્યા યહ લોકતંત્ર કા અંત હૈ?"

ABOUT THE AUTHOR

...view details