નવી દિલ્હીઃ માલેગાંવ બ્લાસ્ટના પીડિત પરિવારે મુંબઈ કોર્ટના એડિશનલ સેશન જ્જ વએસ પાડલકરનો કાર્યકાળ વધારવાની માગ કરી છે. પાડલકર 29 ફેબ્રુઆરીએ સેવાનિવૃત થઈ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં આ અંગે પીડિત પરિવારે અરજી કરી છે, પીડિત પરિવાર દલીલ કરી છે કે આ કેસમાં આરોપનામું ઘડાયુ છે.