નવી દિલ્હીઃ કોરોના વાઈસસના સંક્રમણને અટકાવવાં દેશમાં લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે. જોકે પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે પોતાના રાજ્યોમાં 31 મે સુધી લોકડાનની અવધી વધારવાનો નિર્ણય કર્યો છે.
આજે દેશમાં લોકડાઉન 3.0 નો છેલ્લો દિવસ છે. દેશમાં લોકડાઉનની સ્થિતિને આશરે 50 જેટલા દિવસો થઈ ગયાં છે. એવામાં પંજાબ , મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે પોતાના રાજ્યોમાં 31 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.