ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંડર-19 વર્લ્ડ કપ: બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી - undefined

LIVE BREAKING PAGE
LIVE BREAKING PAGE

By

Published : Feb 9, 2020, 7:48 AM IST

Updated : Feb 9, 2020, 1:37 PM IST

13:34 February 09

અંડર-19 વર્લ્ડ કપ: બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી

Sports Breaking

  • સ્પોર્ટ્સ ન્યૂઝ

અંડર-19 વર્લ્ડ કપ: બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી

બાંગ્લાદેશે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે.

ભારતે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત સાતમી વાર ફાઇનલ રમી રહ્યું છે.

ટીમ ઇન્ડિયાએ 2018માં પૃથ્વી શોની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવ્યું હતું.

ભારત આ વખતે ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યું નથી, બાંગ્લાદેશ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે

12:18 February 09

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે પહોંચ્યા વારાણસી

Varanasi Breaking

  • વારાણસી

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે પહોંચ્યા વારાણસી

 શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે વિશ્વનાથ મંદિરના કર્યા દર્શન

તેમણે બાબા કાલ ભૈરવના કર્યા દર્શન

11:51 February 09

કોરાના વાયરસનો ફેલાવો થાય નહીં તેને લઇ ડોક્ટર્સનો સેમિનાર યોજાયો

Mahisagar Breaking

  • મહીસાગર

કોરાના વાયરસનો ફેલાવો થાય નહીં તેને લઇ ડોક્ટર્સનો સેમિનાર યોજાયો

કોરાના વાયરસના લક્ષણ જણાય તો કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ અને તે માટે માહીતી અપાઇ.

દર્દીની કેવી રીતે સારવાર કરવી તે માટે ડોક્ટર્સના માર્ગદર્શન કેમ્પનું આયોજન

બી.જે.મીડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડીસીન વિભાગના પ્રોફેસર હાજર.

વાયરસનો ફેલાવો થાય નહીં તે તમામ પ્રકારનું માર્ગદર્શન સેમિનાર દરમ્યાન આપવામાં આવ્યું.

11:00 February 09

CAA અને NRCના સમર્થજનમાં આજે ભાજપની વિશાળ રેલી,CM વિજય રૂપાણી હાજર

Surat Breaking

  • સુરત

CAA અને NRCના સમર્થજનમાં આજે ભાજપની વિશાળ રેલી,CM વિજય રૂપાણી હાજર

વરાછા ખાતેથી રેલી પ્રસ્થાન થશે.

માનગઢ ચોક ખાતે સરદારની પ્રતિમાને હારતોલા કરી રેલી નીકળશે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રેલીને કરાવશે પ્રસ્થાન.

મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ રેલીમાં જોડાશે...

વરાછા માનગઢ ચોક ખાતેથી નીકળી રેલી વરાછા હીરા બાગ ખાતે સમાપન થશે.

ભાજપી નેતાઓ, ધારાસભ્યો,કોર્પોરેટરો ,સહિત વિવિધ સંસ્થાઓ પણ જોડાશે.

10:06 February 09

પદ્મવિભૂષણથી સમ્માનિત RSS પ્રચાકર પી.પરમેશ્વરનનું નિધન

Cochin Breaking

  • કોચ્ચી

પદ્મવિભૂષણથી સમ્માનિત RSS પ્રચાકર પી.પરમેશ્વરનનું નિધન


પી.પરમેશ્વરનનું શનિવારના રોજ રાત્રે નિધન થયું હતું, તેઓ 91 વર્ષના હતા.


તેઓએ રાત્રે 12.10 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા

07:13 February 09

13મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ

 Junagadh Breaking

  • જૂનાગઢ

13મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ

૧૩ મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે શરૂ કરવામાં આવી.

 503 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ.

Last Updated : Feb 9, 2020, 1:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details