ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ISRO: પૃથ્વી અવલોકન ઉપગ્રહ SOS-01નું સફળ પરીક્ષણ

ISROએ પીએસએલવી-સી49ના નવા ભૂ-પર્યવેક્ષણ ઉપગ્રહ ઇઓએસ-01 અને નવ અન્ય ઉપગ્રહોને અવકાશની કક્ષામાં સ્થાપિત કર્યો છે.

By

Published : Nov 7, 2020, 10:36 PM IST

launch of PSLVC49 EOS01 mission
launch of PSLVC49 EOS01 mission

શ્રીહરિકોટાઃ ISROએ શ્રીહરિકોટાથી 10 સેટેલાઇટને એક સાથે લોન્ચ કર્યાં છે. આ ઉપગ્રહો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) બપોરે 3 કલાકની આસપાસના સમયે સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયા હતા. આ 10 ઉપગ્રહોમાંથી 9 કોમર્શિયલ સેટેલાઇટ છે.

આ અંગે ઇસરોએ કહ્યું કે, લોન્ચિંગના સમય પહેલા બપોરે 3:12 કલાકે ખરાબ હવામાનને કારણે 10 મિનિટનો વિલંબ થયો હતો. આ વર્ષે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું પહેલું મિશન છે. ઇસરોએ કહ્યું કે, ઇઓએસ-01થી કૃષિ, વનીકરણ અને આપતિ સમયે મદદ મળશે.

ABOUT THE AUTHOR

...view details