નવી દિલ્હી: ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદન પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાર્ટીના બે નેતાઓએ જાટ સમુદાયથી આવતા કૈલાશ ગોહલોત અને શીખ સમાજના જરનેલસિહ એ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. આમ આદમી પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રેન્સ નો સંબોધન કરતા કૈલાસ ગોહલોતે ભાજપને પણ નિશાન પર લીધું હતું અને સાથે જ વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરી હતી.
કૈલાશ ગહલોતે કહ્યું કે, ભાજપની ચૂંટણીમાં શીખ અને જાટના વોટ માટે વાહ વહકરમાં આવે છે અને ચૂંટણી પૂરી થયા પછી જાટ અને શીખને મન બુદ્ધિ અને પાગલ દેખાઈ છે. કૈલાશે કહ્યું કે, શીખ સમાજ અને જાટ સમુદાય વિશે આવા શબ્દ કહેવા છતાં વિપ્લવ દેવ આજે સીએમ છે જ્યારે સીએમ બધા સમાજના હોય છે.