ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પહોચ્યાં લાલ ચોક, સ્થાનિક લોકો સાથે કરી મુલાકાત

શ્રીનગરઃ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે શ્રીનગરના લાલ ચોક પર સ્થાનીક લોકો સાથે બેઠક કરી હતી. જમ્મૂ-કાશ્મીરના સૌથી સંવેદનશીલ ક્ષેત્રમાં નકવી લોકો સાથે વાતચીત કરી હતી.

By

Published : Jan 22, 2020, 4:19 PM IST

etv bharat
etv bharat

આ દરમિયાન નકવીએ કહ્યું કે, એક સકારાત્મક વાતાવરણ છે. અમે અન્ય લોકો સાથે વાતચીત કરી સકારત્મકતા ફેલાવી રહ્યા છે. તેમજ એક મજબૂત વાતાવરણ બનાવવા માટે કામ કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details