ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયું હતું. સરકારના આ નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેથી તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કર્યુ હતું.
J-Kમાં લાલ ચોક પર શરૂ થયો વાહનવ્યવહાર, પરિસ્થિતી બની સામાન્ય - J-K લાલ ચોક
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી ધીરે- ધીરે સામાન્ય બની છે. રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ થયો છે. જો કે, કેટલાંક વિસ્તારોમાં હજુ પણ લોકોએ દુકાનો પર તાળાં મારી રાખ્યાં છે.

J-K લાલ ચોક પર શરૂ થયો વાહવ્યવહાર, પરિસ્થિતી બની સામાન્ય
પરિસ્થિતી પર કાબૂ મેળવવા માટે લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સુવિધાઓ પણ બંધ કરવામાં આવી હતી. જો કે, કેટલીક જગ્યાઓએ આ સેવાઓ સરકાર દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.
Last Updated : Aug 29, 2019, 9:08 PM IST