ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પીએમ કેર્સ ફંડ: આઇટીબીપીના જવાન એક દિવસનો પગાર આપશે - કોરોના વાયરસની અસર

ભારત-તિબેટીયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (આઇટીબીપી) ના કર્મચારીઓ કોરોના સામેની લડતમાં ફાળો રૂપે પીએમ કેર્સ ફંડમાં કુલ 10.53 કરોડ રૂપિયા જમા કરશે.

By

Published : Mar 31, 2020, 11:53 PM IST

નવી દિલ્હી: ભારત-તિબેટીયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (આઇટીબીપી)ના કર્મચારીઓ કોરોના સામેની લડતમાં ફાળો રૂપે એક દિવસનો પગાર આપશે. તેઓ પીએમ કેરેસ ફંડમાં કુલ 10.53 કરોડ રૂપિયા જમા કરશે.

ABOUT THE AUTHOR

...view details