ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવીડ -19 ને કારણે ભારતનું લોકડાઉન 14 એપ્રિલેે પૂર્ણ નહિ થાય - Lockdown news

સરકારી સૂત્રોએ માહિકી આપી હતી કે લોકડાઉન 14મી એપ્રિલના રોજ પૂરૂ થશે નહિ. પ્રારંભિક યોજના પ્રમાણે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, 22 મા દિવસથી ટ્રેન અને ફ્લાઇટને સામાન્ય રીતે કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે. તો 21 માં દિવસથી બધુ સામાન્ય થઇ શકે છે.

By

Published : Apr 3, 2020, 12:08 AM IST

નવી દિલ્હી: જો તમે કોઈ મૂવી જોવા માટે રાહ જોઈ રહ્યા છો, કે જે દિવસે આ લોકડાઉન પૂર્ણ થાય ત્યારે જઇશું. પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર લોકડાઉન 14 મી એપ્રિલે પૂર્ણ થશે નહિ.પ્રારંભિક યોજના પ્રમાણે.

માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે તે આ એક લાંબી લડાઈ છે.

આની ખાતરી તરીકે જો જોઇ શકાય તો, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યું છે કે, "વડા પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકારે તા .15 એપ્રિલથી તાત્કાલિક લોકડાઉન હટાવવું જોઈએ નહીં પરંતુ તે તબક્કાવાર થવું જોઈએ. સાવચેતી હોવી જોઈએ કે લોકો વધુ ભીડ ભેગી ના કરે. "

જો કે, ઠાકરેએ લાંબા સમય સુધી લોકડાઉનનો રહેશે તે અંગે સંકેત આપ્યો નતો પરંતુ સૂચન કર્યું હતું કે અચાનક લોકડાઉન પૂર્ણ કરવાને બદલે તેને તબક્કાવાર કરવામાં શકે છે.

સરકારી સૂત્રોએ મીડિયાને કહ્યું કે આકસ્મિક ઉપાડ ક્યારેય ટેબલ પર નહોતી. પીએમ મોદી દ્વારા ભારત બંધની ઘોષણા પછી 22 માં દિવસથી જો ટ્રેનો અને ફ્લાઇટ્સને સામાન્ય રીતે કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવે તો 21 દિવસથી બધુ સામન્ય થઇ જશે.

ABOUT THE AUTHOR

...view details