હૈદરાબાદ ગેન્ગરેપમાં સૌથી મોટી કાર્યવાહી છે.એન્કાઉન્ટરમાં સાઈબર પોલીસ કમિશ્નર વી.સી. સજ્જનરે કહ્યું કે, આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નેકેશવુલુ આજે વહેલી સવારે ચંદનપલ્લી, શાદનગરમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.હૈદરાબાદમાં થયેલા અથડામણ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
- દિશાના પિતાએ કહ્યું પોલીસ અને સરકાર પ્રતિ આભાર વ્યકત કરું છુ
આ સમગ્ર ઘટના પર મૃતક દિશાના પિતાએ કહ્યું હતું કે, મારી પુત્રીના મૃત્યના 10 દિવસ થયા છે. આ માટે પોલીસ અને સરકાર પ્રતિ આભાર વ્યકત કરું છુ.
- દિશાની નાની બહેને કહ્યું એન્કાઉન્ટરથી ખુશ દિશાની નાની બહેને કહ્યું એન્કાઉન્ટરથી ખુશ
- નિર્ભયાની માતાએ વ્યક્ત ખુશી વ્યકત કરી નિર્ભયાની માતાએ વ્યક્ત ખુશી વ્યકત કરી
નિર્ભયાની માતાએ કહ્યું હું ખુબ ખુશ છું. પોલીસે સારું કામ કર્યું છે. તેમણે કહ્યુ મારી માંગ છે કે પોલીસકર્મચારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.