નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19 કેસ 23 લાખને પાર કરી ગયા છે. પ્રશાંત ભૂષણે કોરોના સંકટ અંગે સરકાર દ્વારા ગેરવહીવટનો આરોપ લગાવતા 6 વરિષ્ઠ પૂર્વ બ્યુરોક્રેટ્સ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
કોવિડ-19 ગેરવહીવટ અંગે સરકાર વિરુદ્ધ અરજી, 14 ઓગસ્ટના રોજ સુનાવણી - કોવિડ-19 ગેરવહીવટ
ભારતમાં કોવિડ-19 કેસ 23 લાખને પાર કરી ગયા છે. પ્રશાંત ભૂષણે કોરોના સંકટ અંગે સરકાર દ્વારા ગેરવહીવટનો આરોપ લગાવતા 6 વરિષ્ઠ પૂર્વ બ્યુરોક્રેટ્સ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

કોવિડ-19 ગેરવહીવટ અંગે સરકાર વિરુદ્ધ અરજી, 14 ઓગસ્ટના રોજ સુનાવણી
કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ 1952 હેઠળ આ મામલે સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે બ્યૂરોક્રેટ્સ વતી અરજી કરી છે. પ્રશાંત ભૂષણ અગાઉ પણ કોવિડ-19ને લગતા મુદ્દાઓ અંગે સરકાર વિરુદ્ધ વિવિધ દલીલોનો ભાગ રહ્યાં છે.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, સરકારની પરિસ્થિતિ અંગેની જાહેર પ્રતિક્રિયા નબળી છે. આ કારણોસર ઘણા લોકોના જીવન અને આજીવિકાને અસર પડી છે.સુ પ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 14 ઓગસ્ટે કરશે.