ગુજરાત

gujarat

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગોળીબાર, 2 પોલીસકર્મી ઘાયલ

By

Published : Dec 23, 2019, 11:46 AM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સેના દ્વારા આ ઘટનાને લઈ તપાસ શરૂ છે.

jammu
jammu

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સેના દ્વારા આ ઘટનાને લઈ તપાસ શરૂ છે. ઘટનાની જાણકારી ખુદ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બે એસ.પી.ઓ મોહમ્મ્દ સીલમ અને અક્ષય કુમાર સેમિના કોલોની સ્થિત 'ફિલ્ટ્રેશન' પ્લાન્ટની સુરક્ષામાં તહેનાત હતાં. આ દરમિયાન રવિવારે રાત્રે ગોળીબારમાં તેમને ગોળી લાગી હતી.

અધિકારીએ પ્રાથમિક તપાસ દરમિયાન આતંકી હુમલાના સંકેત હોવાનું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details