ગુજરાત

gujarat

By

Published : Jun 28, 2020, 2:35 PM IST

ETV Bharat / bharat

જાણો કોરોના વાઈરસ પર શું કહે છે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી

ભારતમાં કોરોના સંક્રમણના આંકડો 5 લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર કઈ યોજના પર કામ કરી રહી છે. જેને લઈને ઈટીવી ભારતે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડી સાથે વાતચીત કરી હતી.

kishan reddy
kishan reddy

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ભારતમાં કોરોનાનો આંકડો 5 લાખ પાર થયો છે. જેને લઈ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી કિશન રેડ્ડીએ ઈટીવી ભારતને જણાવ્યું કે, આ ભયાનક બિમારીથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે.

ભારતમાં કોરોના સંક્રમણના આંકડો 5 લાખને પાર

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાનનું કહેવું છે કે, બધા રાજ્ય સરકારે રાજનીતિ ઉપર ઉઠી આ મહામારી વિરુદ્ધ સામનો કરે. બધાએ રાજનીતિથી બહાર આવી કામ કરવું પડશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું એક જ લક્ષ્ય છે કોવિડને હરાવી ભારતને જીતાડવું.

ABOUT THE AUTHOR

...view details