શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે ગોળીબારી થઈ હતી. જેમાં જવાનોએ 4 આંતકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં જવાનોએ 4 આતંકીને ઠાર માર્યા - latest news of anattag
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, આ અથડામણમાં 4 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે.
![જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં જવાનોએ 4 આતંકીને ઠાર માર્યા jammu-kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6415407-thumbnail-3x2-encounter.jpg)
jammu-kashmir
નોંધનીય છે કે, અનંતનાગમાં વધી રહેલી હિંસક અથડામણને અટકાવવાના ભાગરૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે જ લોક રક્ષાને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.