મણિપુરઃ મંગળવારે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો.
મણિપુરમાં 4.3 ની તીવ્રતાનો નોંધાઇ
મણિપુરના ઉખરુલમાં બુધવારના રોજ વહેલી સવારે 3:32 કલાકે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો.
Earthquake
આપણે જણાવી દઇએ કે, આ પહેલા મંગળવારે ભૂકંપના આંચકા પહેલા લદ્દાખ અને ત્યારબાદ મહારાષ્ટ્રના પાલઘરમાં આવ્યા હતા. સવારે લદ્દાખના લેહમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે પાલઘરમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.