દિગલીપુર: બંગાળની ખાડીમાં અંદમાર અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.3 માપવામાં આવી છે. આ ભૂકંપ દિગલીપુરથી 110 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવ્યો છે.
અંદમાર નિકોબારમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા - earthquake hits
બંગાળની ખાડીમાં અંદમાર અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.3 માપવામાં આવી છે.
ehartquake
નેશનલ સેન્ટર ફોક સીસ્મોલૉજીની જાણકારી અનુસાર ભૂકંપ રાત્રિના 2:17 કલાકે આવ્યો હતો. જેનું કેન્દ્ર જમીનની સાપટીથી 50 કિલોમીટર નીચે જણાવવામાં આવ્યું છે. ભૂકંપના કારણે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.