ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનાજના ભાવમાં વિસમતા, ગ્રાહકો અને ખેડૂતોને નુકસાન - અનાજના ભાવો

અનાજ દેશના દરેક વ્યક્તિના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. બે દાયકા પહેલા 2.2 કરોડ હેક્ટર્સ જમીનમાં 1.4 કરોડ ટન અનાજનું ઉત્પાદન થતુ હતુ. અને તે સમયે તેટલુ ઉત્પાદન જરૂરિયાતના પ્રમાણમાં પુરતુ હતુ. પણ 2010 પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. દેશમાં અનાજની જરૂરિયાત બમણી થઇ ગઇ છે. જેમાં 2.6 કરોડ હેક્ટર્સમાં 1.6 કરોડ ટન અનાજ ઉગાડવામાં આવ્યુ છે.પણ તે પુરતુ નથી. સ્થાનિક સ્તરે 2015 સુધીમાં અનાજની જરૂરિયાત વધીને 2.2 કરોડ ટન વધી છે. જેના કારણે આયાત 50 લાખ ટન સુધી વધી છે. જેનું પરિણામ આવ્યુ કે તુવેર દાળના ભાવ રુ, 180 સુધી પહોંચી ગયો છે. આ સ્થિતિમાં કુલ 56 લાખ ટન આયા કરવાની જરૂર પડી હતી. તે પહેલા વર્ષે પણ 63 લાખ ટન અનાજની આયાત કરવામાં આવી હતી.

disparity in grain prices, Loss of farmers and customers
disparity in grain prices, Loss of farmers and customers

By

Published : Feb 28, 2020, 10:42 PM IST

અનાજ આયાત થતા ભાવ હાલ સ્થિર છે. પણ તેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થઇ કહ્ છે. તો ભારત ખાદ્ય ધન નિગમે દરમિયાનગીરી કરીને ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં અનાજની ખરીદી કરી હતી.. આ વર્ષે 20 લાખ ટનનો સ્ટોક હજુ બાકી છે. અને ખેડૂતો સાથે સરકાર પણ મોટુ નુકશાન સહન કરે છે. થોડો ભાવ કાબુમાં આવતા ગ્રાહકને થોડી રાહત છે. દેશમાં અનાજના ઉત્પાદન માટે જમીનમાં 3 હેક્ટરનો વધારો થયો છે.ચાસુ લર્ષે અનાજનું આયાત ઘટીને 10 લાખ ઘટી છે. હાલ તો ભાવ સ્થિર છે પણ આ સ્થિતિ ક્યાંસુધી ચાલકે કહેવુ મુશકેલ છે.

આયાત પર ખાસ ધ્યાન

અનાજનું ઉત્પાદન વરસાદ પર આધારિત રહે છે. જેમા કારણે પુરતા પાક અને ખેડૂતોને પુરતી કિમતને લઇને સંતોષ છે. ત્યારે અનાજમાં નવી જાતનું શશોધન નવી પધ્ધતિ અપનાવવીને પડે તેમ છે.કાનપુરમાં આવેલી અનાજ શંસોધન કેન્દ્ર દ્વારા આ માટે કેટલીક અનાજની જાત વર સંસોધન કરી રહ્યા છે. વર્ષ 2030 સુધીમાં દેશની વસ્તી 150 કરોડ થવાની શક્યતા છે.અને જરૂરિયાત 3.3 કરોડ વધવાની શક્યતા છે. અને એક હેક્ટર દીઢ 835 મેટ્રીક ટન ઉત્ર્પાદન યાય છે. ત્યારે 30 ટકા જમીનની જરૂરિયાત વધારે છે... તો છેલ્લાં એક દાયકામાં 20 ટટકાથી વધારે વિકાસ થયો નથી. ત્યારે આયાત દ્વારા જ ખેડૂતોને યોગ્ય મદદ મળી રહે.તો બીજી તરફ પેસ્ટીસાઇટને કારણે પાકને ભારે નુકશાન પણ થાય છે.જેમાં ખાસ કરીને તુવેરદાળ અને કપાસને ભારે નુકશાન થાય છે. જેમાં 50 ટકા સુધીનું નુકશાન કાબુમાં લીધુ છે. આદર્શ પ્રયત્નોને અંતે સારા પાકને લઇ શકાય તેમ છે પણ તેના માટે યોગ્ય માર્ગદર્શનની જરુર છે. તો પાણીની તંગીને કારણે 10 ટકા પાકનું નુકશાન થયુ છે.તેવામાં ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અને માઇક્રો ઇરીગેશન પધ્ધતિથી પાણીની બચત થઇ શકે અને નુકશાનને ટાળી શકાય છે.આ માટે સરકાર મોટા પાયે રોકાણ કરે છે. કારણ કે પાણી વિના અનાજ શક્ય જ નથી. ત્યારે અનાજના મુળ મજબુત થાય અને મુળ જમીનમાં નાઇટ્રોજનને વધારે શકે તેમ છે. ત્યારે આ રસ્તે ખેડૂતો સારો પાક લઇ શકશે.

દલાલો વધારે નફો કરે છે.

ખેડૂતોને મળતી કિંમત અને ગ્રાહકો દ્વારા ચુકવવામાં આવતી રકમમાં મોટો ફેર છે. જે ખરેખર ઉત્પાદન કરતા ઘણો મોટો ફેર છે, દલાલો ખરીદી અને વેચાણને મોટો ફેર ઉભો કરે છે. જેથી આપણે ખેડૂતો માટે સીધા સ્થાનિક બજારમાં અનાજ વેચાણની વ્યવસ્થા કકવી જોઇએ.જેથી દલાલનો એક હથ્થુ હક હટી જાય. આ માટે સરકારે કો ઓપરેટીવ સોસાયટીની સ્થાપના કરીને તેની મદદથી ખેડૂતોનું અનાજ યોગ્ય ભાવમાં વેચાણ કરી શકાય. જેમાં ખેડૂતો પોતે સોસાયટીની મદદથી પેક કરીને ઓનલાઇન એમેઝોન કે બીગ બાસ્કેટ તેમજ શહેરમાં આવેલા મોલમાં વેચાણ કરી શકે.તેના કારણે ખેડૂતોને તેમના પાકની સારી કિંમત તો મળશે જ સાથે સાથે ગ્રાહકોને પણ સારી કિંમત મળી શકશે. સાથે સાથે અનાજને રેશનની દુકાનોમાં પણ સીધા વેચાણમાં લઇ શકાય. અને અનાજ સ્કુલના મીડ ડે મીલનો મહત્વનો હિસ્સો છે. જેથી આગામી પેઢીને પણ ફાયદો મળી શકે. અને આ પધ્ધતિનો તેનો ફાયદો સામાજીક અને આર્થિક ફાયદો થશે.

વધુ ઉત્પાદન માટે સંશોધન જરૂરી

નેશનલ ફુડ સિક્યોરીટી મીશન હેઠળના પ્રોજેક્ટમાં અનાજનું ઉત્પાદન વધારવા માટે ના કેટલાંક આયોજન થયા છે. જેમાં રુ. 296 કરોડનું ઉત્રાદન વધારવા માટે 15 રાજ્યોમાં ખેતીની જમીન પણ વધારવામાં આવી રહી છે. આ પ્રોજેકક્ટ અનાજ અને શેરડીના ઉત્રાદનને વધારવા માટે ખાસ શરુ કરાયો છે. ત્યારે સંશોધનને પગલે સારો પાક લઇ શકાય તેમછે.

ABOUT THE AUTHOR

...view details