ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હઝારીબાગમાં ગમખ્વાર અકસ્માતમાં 8ના મોત, 26 ઘાયલ - accident

ઝારખંડઃ હઝારીબાગમાં ચૌપાપણ થાના વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 10, 2019, 7:52 AM IST

મળતી માહિતી મુજબ રાંચીથી ગયા જતી મહારાણી બસની ટ્રક સાથે અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા રાહત કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે અને ઇજાગ્રસ્ત લોકોને રિમ્સ અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details