ગુજરાત

gujarat

દિલ્હી આગ કાંડ: નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ, જુઓ Tweet Updates

By

Published : Dec 8, 2019, 1:15 PM IST

દિલ્હી: શહેરના રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ મંડીમાં આવેલી એક ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થાય છે. આ સમગ્ર ઘટનાને લઈ તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ દુ: ખ વ્યક્ત કર્યું છે.

etv bharat
etv bharat

દિલ્લી ના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મોર્કેટ અગ્નિકાંડમાં 43 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગૃહ પ્રધાન અમિત શાહ

CM અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળે પહોચ્યા છે. તેમણે ટેવિટ કર્યું કે, આ ઘટના દુ:ખ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે.

રાહુલ ગાંધી

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.

ડૉ. હર્ષવર્ધન

પ્રધાન ઈમરાન હુસૈન

દિલ્હી કોંગ્રેસ પ્રદેશઅધ્યક્ષ સુભાષ ચોપડા

કોંગ્રેસ નેતા અલકા લાંબા

ભાજપ નેતા કપિલ મિશ્રા

કોંગ્રેસ નેતા રાધવ ચઢા

ABOUT THE AUTHOR

...view details