ગુજરાત

gujarat

મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 39 લોકોના મોત

મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત સોમવારના રોજ ધરાશાયી થઈ હતી. જેમાં 39 લોકોના મોત થયા છે.

By

Published : Sep 23, 2020, 6:43 AM IST

Published : Sep 23, 2020, 6:43 AM IST

Updated : Sep 23, 2020, 11:04 AM IST

ભિવંડી
ભિવંડી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 39 લોકોના મોત થયા છે.

ભિવંડીમાં અનેક વાર ઈમારત ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત થતાં 39 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હતા.

Last Updated : Sep 23, 2020, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details