નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસના સોમવાર સુધીમાં 8 લાખ 78 હજાર 254 પર આંકડો પહોંચ્યો છે. 23, 174 મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં કોરોનાથી કુલ 8 લાખ 78 હજાર લોકો સંક્રમિત, જુઓ રાજ્યવાર આકડાં - India Tracker
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાઇરસથી કુલ 8 લાખ 78 હજાર 254 લોકો સંક્રમિત છે. જ્યારે દેશભરમાં 3 લાખ 1 હજાર 609 એક્ટિવ કેસ છે. દેશભરમાં 5,53, 470 દર્દીઓ સાજા, અથવા સ્થળાંતર થયા છે.
![ભારતમાં કોરોનાથી કુલ 8 લાખ 78 હજાર લોકો સંક્રમિત, જુઓ રાજ્યવાર આકડાં State-wise report](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8004970-730-8004970-1594622187564.jpg)
કોરોના વાઇરસ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 13 જુલાઈ, 2020 સુધી કોરોના વાઇરસના એક્ટિવ કેસ 3,01,609 જેટલા છે.