ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યામાં રામલલ્લા મંદિરના નિર્માણની શરુઆત - રામ મંદિરનું નિર્માણ શરુ

સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે લોકડાઉનની વચ્ચે અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણની શરુઆત કરવામાં આવી છે.ં

Etv Bharat, Gujarati News, construction-of-rabhalala-temple-started-in-ayodhya
construction-of-rabhalala-temple-started-in-ayodhya

By

Published : May 25, 2020, 1:26 PM IST

અયોધ્યાઃ મહંત નૃત્ય ગોપાલ દાસે રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરીને મંદિરના નિર્માણની શરુઆત કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શરુઆત થઇ ચૂકી છે. મહંત નૃત્ય ગોપાલ દાસે રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરીને મંદિરના નિર્માણની શરુઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details