ગુજરાત

gujarat

By

Published : Dec 18, 2019, 10:26 AM IST

ETV Bharat / bharat

કોંગ્રેસ તેમના સ્થાપના દિન નિમિતે તમામ રાજ્યોની રાજધાનીમાં રેલીનું આયોજન કરશે

નવી દિલ્હી: કોંગ્રેસે તેમના સ્થાપના દિવસની ઊજવણી માટે 28 ડિસેમ્બરે તમામ રાજ્યોની રાજધાનીમાંથી રેલી યોજવાનો નિર્ણય કર્યો છે. ભારત બચાવો રેલીની સફળતા અને તેમની ગતિને જોઈ કોંગ્રેસ પાર્ટીએ ભારત બચાવો સંવિધાન બચાવો નારા સાથે રેલી યોજવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હી
etv bharat

કોંગ્રેસ તેમના સ્થાપના દિવસ મનાવવા માટે 28 ડિસેમ્બરના તમામ રાજ્યોની રાજધાનીમાંથી રેલી યોજવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી વેણુગોપાલે કહ્યું કે, દિલ્હીમાં ભારત બચાવો રેલીની સફળતા અને તેમની ગતિને જોઈ પાર્ટીએ ભારત બચાવો સંવિધાનના નારા સાથે રેલી યોજવાનોનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે, માર્ચ 28 ડિસેમ્બરના રોજ રેલી કાઢવામાં આવશે. રેલી દરમિયાન પાર્ટીનો લક્ષ્ય નરેન્દ્ર મોદી સરકારની જન વિરોધી નીતિઓ વિરુદ્ધ વિરોધ પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details