હૈદરાબાદ: ભારત અને ચીન સેના વચ્ચેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેમાં હૈદરાબાદમાં રહેતા કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થયાં હતાં . આજે હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઈ અપાઈ - Telangana
ભારત અને ચીન સેના વચ્ચેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેમાં હૈદરાબાદમાં રહેતા કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થયાં હતાં . આજે હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
![ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઈ અપાઈ santosh-babu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7662775-thumbnail-3x2-dgd.jpg)
કર્નલ સંતોષ
ચીન સરહદે શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
બુધવારે કર્નલ સંતોષ બાબુનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટીને દિલ્હીથી હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં રાજ્યપાલ તમિલસાઈ સૌંદરાજને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
કર્નલના પાર્થિવ દેહને જોઈને લોકોની આંખમાં આંસુ આવ્યા હતા અને લોકોએ પુષ્પવર્ષાથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.