નવી દિલ્હી : ચંદ્રયાન -3ના સંશોધન કાર્યક્રમ 2021ની શરૂઆતના 6 મહિનામાં કાર્યરત કરવાની યોજના છે. PMOમાં રાજ્ય પ્રધાન ડો.જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ સમગ્ર જાણકારી આપી હતી.
2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3 - રવિકુમાર ડી.
ચંદ્રયાન -3ના સંશોધનનો સંભવિત કાર્યક્રમ 2021ની શરૂઆતના 6 મહિનામાં લોન્ચ થઇ શકે છે. આ જાણકારી ડો.જિતેન્દ્ર સિંહે આપી હતી.
![2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3 2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ શકે છે ચંદ્રયાન -3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6297922-thumbnail-3x2-ssss.jpg)
2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ શકે છે ચંદ્રયાન -3
રવિકુમાર ડી. ના પ્રશ્નના જવાબમાં ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ચંદ્રયાન-3ની તૈયારીમાં આગાઉ ચંદ્રયાન-2ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેમાં ડિઝાઇન ક્ષમતા સહન કરવાની વાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISRO દ્વારા ચંદ્રયાન -2નું નિરક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે મિશન અંતર્ગત વિક્રમ લેન્ડર ચાંદની સપાટી પર પહોંચતા પહેલા જ ક્રેશ થઇ ગયો હતો.