ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીવ કાંઠે બોટ ડૂબી, છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા - માછીમારી બોટ ડૂબી

વેરાવળઃ 30 ડિસેમ્બરના રોજ એક માછીમારથી ભરેલી એક બોટ ડૂબી ગઈ હતી, જો કે, આ બોટમાંથી માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે, તેમની બોટ અરબી સમુદ્રમાં ડૂબી હતી. એક અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી.

દીવ કાંઠે બોટ ડૂબી, છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા
દીવ કાંઠે બોટ ડૂબી, છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા

By

Published : Dec 30, 2019, 5:21 PM IST

આ દુર્ઘટના લગભગ 40 નોટિકલ માઇલ દરીયામાં દૂર હતી, રવિવારે સવારે દીવ કાંઠે, એક સ્થાનિક અધિકારીએ માછીમારોની આ ઘટના વિશે જાણકારી આપી હતી.

"અન્ય માછીમારીઓ દ્વારા છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા, બોટને રવિવારે મોડી રાત્રે સલામત રીતે કાંઠે લાવવામાં આવી હતી.

આ મહિનાની શરૂઆતમાં દેવભૂમિમાં ઓખાની એક બોટ દ્વારકા જિલ્લાના મધ્ય સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ બોટ પર સાત માછીમારો સવાર હતા, તે હજી ગુમ છે.

લગભગ એક અઠવાડિયા અગાઉ, ગુજરાતના દરિયાકાંઠે ત્રણ બોટ ડૂબી છે.

ABOUT THE AUTHOR

...view details