અમદાવાદ: 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે. ત્યારે આ બે મહાન વ્યક્તિત્વને સમગ્ર દેશે અંજલી પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સ્મરણાંજલિ પાઠવી હતી.
ભાજપે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીને જન્મજયંતી નિમિતે અર્પી સ્મરણાંજલિ - bjp pays tributes to mahatma gandhi
2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી છે. ત્યારે આ બે મહાન વ્યક્તિત્વને સમગ્ર દેશે અંજલી પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સ્મરણાંજલિ પાઠવી હતી.
![ભાજપે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીને જન્મજયંતી નિમિતે અર્પી સ્મરણાંજલિ ahmedabad news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:14:46:1601635486-r-gj-ahd-13-bjp-tribute-to-gandhijishshtrji-photo-story-7209112-02102020150347-0210f-1601631227-87.jpg)
ahmedabad news
મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ, દિલ્હી ખાતે આવેલી છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજયઘાટ દિલ્હી ખાતે આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.