ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગોડસેને દેશભક્ત કહીને ફસાઇ પ્રજ્ઞા, BJPએ કહ્યું માફી માંગે - Congress

ન્યૂઝ ડેસ્ક: ભાજપ પ્રવક્તા GVL નરસિમ્હા રાવે સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર પ્રતિક્રીયા આપી છે. નથૂરામ ગોડસે દેશભક્ત હતા વાતનો પાર્ટી સ્વીકાર નથી કરતી.

Statment

By

Published : May 16, 2019, 5:19 PM IST

તેમણે જણાવ્યું કે, BJP સાધ્વી પ્રજ્ઞાના નિવેદન સાથે સહેમત નથી. પાર્ટી તેમના આ નિવેદનનો જવાબ માંગશે. તેણીએ આ નિવેદન માટે સાર્વજનિક રૂપે માફી માંગવી પડશે.

ABOUT THE AUTHOR

...view details