વડાપ્રધાન મોદી હાલ ભારતની બહાર છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસે છે, તેમાં કોઈ ફેરફાર નહીં કરાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ - arun jaitley pass away
![અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4228930-1058-4228930-1566634213901.jpg)
14:56 August 24
વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહી
14:55 August 24
આવતીકાલે કરાશે પૂર્વ નાણાંપ્રધાન અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર
આવતીકાલે નિગમબોધ ઘાટ ખાતે પૂર્વ નાણાંપ્રધાન અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર કરાશે.
13:48 August 24
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
13:48 August 24
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
13:47 August 24
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
13:39 August 24
વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ પાઠવી શ્રદ્ઘાંજલિ, આવતીકાલે કરાશે અંતિમ સંસ્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ