અમરાવતી: આંધ્ર પ્રદેશમાં સરકારે કોરોના વાઈરસના પ્રોકોપથી બચવા કેન્દ્ર સરકારની નજર હેઠળ હોમ કોરેન્ટિન લોકો માટે એક ટૂલ બનાવ્યું છે. આ કોવિડ આર્ટિંગ ટ્રેકિંગ સિસ્ટમ ટૂલની રાજ્યમાં 25,000 કોરેન્ટાઈન લોકોના ફોન ટ્રેક કરી રહ્યું છે. જો કાઈ શંકાસ્પદ વ્યક્તિ 100 મીટર વર્ગથી પણ બહાર જશે તો ખબર પડી જશે.
આ અંગે આંધ્ર પ્રદેશ સરકાર અને અન્ય એજન્સીઓની મદદની લેવાઈ રહી છે. જેમાં લોકોના અવાગમન પર દેખરેખ રખાઈ રહી છે. આ સિસ્ટમમાં કોરેન્ટાઈન 25,000 લોકોનો ડેટા સંગ્રહિત થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ કોરેન્ટાઈ વ્યક્તિ પોતાના સ્થાનથી 100 મીટર વર્ગથી આગળની નીકળશે તો તેની જાણકારી મળી જશે.