શ્રીનગરઃ સરહદ પર વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લઘંન કર્યુ છે. LOC પર રાજૌરી જિલ્લાના મંજાકોટે અને તારકુંડી સેક્ટરમાં મોર્ટાર અને હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ઘાયલ થયાં છે.
નાપાક પાકિસ્તાને રાજૌરીમાં ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયાં છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.
jammu
અગાઉ પણ નાપાક પાકિસ્તાને મનકોટે સેક્ટરમાં સીજફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. મંગળવારે સવારે 6 વાગ્યે તે વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ સામે જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.