ગુજરાત

gujarat

By

Published : Jul 9, 2019, 10:13 AM IST

Updated : Jul 9, 2019, 11:55 AM IST

ETV Bharat / bharat

અમરનાથ યાત્રાની સુરક્ષા સ્થાનિક લોકોની વિરુદ્ધ: મહેબૂબા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને કારણે સ્થાનિક લોકોને તકલીફ થતી હોવાની વાત કરી હતી. તેથી આ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે પુલવામા હુમલાનો હવાલો આપી સુરક્ષા વ્યવસ્થાનો બચાવ કર્યો હતો.

અમરનાથ યાત્રાની સરુક્ષા સ્થાનિય લોકોની વિરુદ્ધ: મહેબૂબા

મહેબૂબાએ રાજ્યપાલને જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા વર્ષોથી ચાલી આવે છે, પણ આ વખતની વ્યવસ્થાને કારણે લોકોને ખાસ્સી તકલીફો થઈ રહી છે. આ યાત્રા ભાઈચારાના મહત્વને સમજાવે છે.પણ આ આ સુરક્ષા વ્યવસ્થાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ઈમરજન્સીના સમયમાં પણ રાજમાર્ગનો ઉપયોગ કરી શકાતો નથી.

રાજ્યપાલ બચાવ કરતા કહ્યું હતું કે, આંશિક રોકનો સમય ઘટાડીને દરરોજ બે કલાકનો કર્યો છે. જેથી સ્થાનિય પરિહન જઈ શકે.

Last Updated : Jul 9, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details