ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારે વોટ્સએપ જાસૂસી મામલે તપાસ કરાવવી જોઈએ: ઓવૈસી - ઓલ ઈન્ડિયા મજલિસ ઈતેહાદુલ મુસ્લિમીન

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ ઈતેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વ્હોટ્સએપ જાસૂસી મુદ્દા અંગે કહ્યું કે, સરકારને ઇઝરાયલના એમ્બેસેડરને કામે લગાડી આ અંગે પૂછવું જોઈએ.

અસદુદ્દીન ઓવૈસી

By

Published : Nov 3, 2019, 12:47 PM IST

તેમણે કહ્યું કે, મેં વાંચ્યું છે કે ઇઝરાયલની એક કંપની છે જે તમારા વ્હોટ્સએપ એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.

કંપની તમારા ઘરમાં થતી ચર્ચા સાંભળી શકે છે. સરકારે ઇઝરાયલના એમ્બેસેડરને કામે લગાડવા જોઈએ અને તેમને વ્હોટ્સએપ પર સવાલ કરવાને બદલે આ અંગે પૂછવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details