ભારતીય વન અનુસંધાન તથા અધ્યયન સંસ્થાનના મહાનિર્દેશક સુરેશ ગૈરોલાએ જણાવ્યું કે, આ અંગે સરકાર વિચાર કરી રહી છે જેમાં લોકોના વિચારોને ધ્યાનમાં લઇ અંતિમ નિર્ણય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા લેવામાં આવશે.
જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા 30 વર્ષ બાદ વનનીતિમાં સુધારા કરવા વિચારણા - રાષ્ટ્રીય વન નીતિ
બેન્ગલુરૂ : જળવાયુ પરિવર્તન તથા માનવ અને જંગલી જીવો વચ્ચેના સંધર્ષ જેવા કેસના નિરાકરણ માટે લગભગ 30 વર્ષ બાદ નવી રાષ્ટ્રીય વન નીતિ લાવશે. એક ઉચ્ચ અધિકારીએ મંગળવારે આ માહીતી આપી હતી.
file photo
તેમણે જણાવ્યું કે, અમને આશા છે કે,કેન્દ્ર સરકાર અમને મંજૂરી આપશે.તેમણે વધુમાં કહ્યું કે,આ દેશની ચોથી વન નીતિ હશે.આ આગાઉ 1894,1952 તથા 1988માં વન નીતિ લાગુ કરાઈ હતી.
Last Updated : Nov 20, 2019, 12:27 PM IST