દંતેવાડા: છત્તીસગઢમાં ચલાવવામાં આવી રહેલા નક્સલી નિર્મૂલન અભિયાન અંતર્ગત નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી બે નક્સલીઓ ઉપર સરકારે ઈનામ પણ જાહેર કર્યું હતું.
નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું - Dantewada samachar
છત્તીસગઢમાં ચલાવવામાં આવી રહેલા નક્સલી નિર્મૂલન અભિયાન અંતર્ગત નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી બે નક્સલીઓ ઉપર સરકારે ઈનામ પણ જાહેર કર્યું હતું.
![નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું 7 નક્સલીઓએ 2 ઇનામો સહિત આત્મસમર્પણ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:27:42:1593871062-cgc-dnt-01-naxlisurrender-avb-cgc10085-04072020185531-0407f-1593869131-299.jpg)
7 નક્સલીઓએ 2 ઇનામો સહિત આત્મસમર્પણ કર્યું
ઘટનાની માહિતી આપતા દંતેવાડાના SP અભિષેક પલ્લવે જણાવ્યું કે, રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા નક્સલી નિર્મૂલન અભિયાન અંતર્ગત નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી બે નક્સલીઓ ઉપર સરકારે ઈનામ પણ જાહેર કર્યું હતું.
રાજ્યના બધા નક્સલીઓને સમાજની મુખ્યધારા સાથે જોડવા સરકારે અપીલ કરી હતી. જે અંતર્ગત 7 નક્સલીઓએ આતંકી સંગઠનનો સાથ છોડીને DIG અભિષેક પલ્લવ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ અગાઉ થોડા સમય પહેલાં પણ 18 નસ્કલીઓએ આતંકવાદનો સાથ છોડીને આત્મસમર્પણ કર્યું હતું.