ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP: મઉમાં સિલિન્ડર વિસ્ફોટથી બે માળનું મકાન ધરાશાયી, 13ના મોત

લખનઉ: ઉત્તરપ્રદેશના મઉના મોહમ્મદાબાદ કોતવાલી વિસ્તારના વલદીપુર ગામમાં સિલિન્ડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજી પણ ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

By

Published : Oct 14, 2019, 9:45 AM IST

Updated : Oct 14, 2019, 12:21 PM IST

UP

ઉત્તરપ્રદેશના મઉમાં સિલિંડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. પોલીસ અને રાહત ટીમ બચાવ કામમાં લાગી ગઈ છે.

UP: મઉમાં સિલિન્ડર વિસ્ફોટથી બે માળનું મકાન ધરાશાયી, 13ના મોત

આ ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી છે. ડી.એમ અને એસ.પીને મુખ્યપ્રધાને સુચના આપી હતી કે, ઈજાગ્રસ્તોને ત્વરીત મેડિકલ સુવિધાઓ આપવામાં આવે.

Last Updated : Oct 14, 2019, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details